Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ ૧૨ નવેમ્બર ૨૦૨૪: મંગળવારે ઋષિકેશમાં ચાલી રહેલી માનસ બ્રહ્મ વિચાર રામકથા દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ રામકથાના શ્રોતાઓને દેવ એકાદશી  અને તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં, મોરારી બાપુએ કહ્યું કે આજે આ શુભ અવસર છે અને આ પવિત્ર દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ”

Related posts

કોઈનસ્વિચ દ્વારા પોલીસ અને LEA માટે ભારતની પ્રથમ વ્યાપક VDA હેન્ડબુક બહાર પાડવામાં આવી

amdavadpost_editor

કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ અને સંશોધન આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓય) પર સહીસિક્કા કર્યા

amdavadpost_editor

કિસાનરાજ’ દૈનિકનો ૨૦માં વર્ષમાં પ્રવેશ

amdavadpost_editor

Leave a Comment