Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ ૧૨ નવેમ્બર ૨૦૨૪: મંગળવારે ઋષિકેશમાં ચાલી રહેલી માનસ બ્રહ્મ વિચાર રામકથા દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ રામકથાના શ્રોતાઓને દેવ એકાદશી  અને તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં, મોરારી બાપુએ કહ્યું કે આજે આ શુભ અવસર છે અને આ પવિત્ર દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ”

Related posts

મીશો પર ફૂટવેર બ્રાન્ડ્સ રિલેક્સો, પેરાગોન અને લિબર્ટી લોન્ચ થયા

amdavadpost_editor

ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ભારતમાં બેસુમાર વૃદ્ધિ થઈ રહી છેઃ સેમસંગના મોબાઈલ બિઝનેસ હેડ ટી એમ રોહ

amdavadpost_editor

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તેસયુંક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરજી દ્વારા વૈશ્વિક લાઇવ ધ્યાન સત્ર

amdavadpost_editor

Leave a Comment