Amdavad Post
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે. આ ઈવેન્ટ માટે ઓપન ફોર ઓલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાયકલ ચલાવી ચેરીટીઈવેન્ટનો ભાગ બનશે આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવનો મેસેજ પણ આપશે. સાયક્લોથોનનો ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ માટે જાગૃતિ અને ચેરીટીરેઈઝ કરવાનો છે, આ રકમ જરૂરીયાતમંદમહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે.

ઈવેન્ટ દ્વારા સાયકલિંગઉત્સાહીઓ, ફિટનેસ ઉત્સાહીઓ અને કન્યા કેળવણી પ્રત્યે_ઉત્સાહી કોઈ પણને સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. એનજીઓની વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશનની વિગત ઉપલબ્ધ છે. નોંધણી અને ચેરીટી માટે 8401281256 તથા usfvadodara@udayancare.org સંપર્ક કરી શકાશે. પેડલિંગ કરીને જરૂરીયાતમંદ દિકરીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરશે.

Related posts

SFA ચૅમ્પિયનશિપ 2024 અમદાવાદ: એથ્લેટિક્સ પેનલ્ટિમેટ ડે પર સેન્ટર સ્ટેજ લે છે, કારણ કે એથ્લેટ્સ સમગ્ર ટ્રેક અને ફિલ્ડમાં મેડલ માટે બેટલ કરે છે

amdavadpost_editor

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી

amdavadpost_editor

અથક ભારત: ગ્રામીણ સશક્તિકરણ પહેલ EDII અને ONGC તરફથી, સતત વિકાસ માટે ગ્રામીણ ભારતને સશક્ત બનાવવું

amdavadpost_editor

Leave a Comment