Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

ગુજરાત, અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: અનંત વિભૂષીત દ્વારકાશારદાપીઠમ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા પીઠ), ૬ઠ્ઠી એપ્રીલ ૨૦૨૫ના રોજ રામ નવમીના અવસરે સાંજે છ કલાકે ક્લબ O7 – ધ કેપિટલ, ચોથો માળ, ધ ફોરમ – સેલિબ્રેશન & કન્વેન્શન, ગેટ નં. ૬, શેલા, અમદાવાદ ખાતે આશિર્વચન આપશે.

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે.

Related posts

સેડાન સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તદ્દન નવી ડિઝાયર તૈયાર; હવે પ્રી-બુકિંગ ખુલી ગયું છે

amdavadpost_editor

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) – ભારતની સિલ્વર જ્યુબિલી ઉજવણી 1 માર્ચ, 2025ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શરૂ થશે

amdavadpost_editor

NJ વેલ્થ એન્ડ અને ધ નેકસ્ટ જનરેશન: કેવી રીતે અયાન ઉપાધ્યાય એક મ્યુચ્યુઅલ ફંડ વિતરકના રૂપમાં રોકાણના ભવિષ્યને આકાર આપી રહ્યા છે

amdavadpost_editor

Leave a Comment