TAVI: એઓર્ટિક સ્ટેનોસિસની સારવાર માટે સેફ અને ગ્લોબલ રીતે ચકાસાયેલી પ્રક્રિયા – ડૉ. પ્રિયાંક મોદી
સુરત, મે 2024 – સુરતમાં ડૉ. મોડીસ એડવાન્સ કાર્ડિયાક કેર સેન્ટરના જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પ્રિયાંક મોદીએ એઓર્ટિક લાઇફ સ્ટેનોસિસ માટે અત્યાધુનિક સારવાર તરીકે ટ્રાન્સકેથેટર...