Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા સામાજિક પાપ છે.

amdavadpost_editor
પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય. ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે. ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અનાદિ તીર્થ ક્ષેત્રથી ઊડીને આર્જેન્ટિનાની રસભરી ભૂમિ પર ૯૫૪મી કથા ૨૯ માર્ચથી મંડાશે

amdavadpost_editor
“આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.” સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે. સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે. ગુરુ પરિતોષ આપે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

amdavadpost_editor
સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન 12 માર્ચના ઐતિહાસિક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને જાગૃત કરવા હાકલ કરી

amdavadpost_editor
સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન ધર્માંતરણ અંગે ઊંડી...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

amdavadpost_editor
।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે....
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

amdavadpost_editor
જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા ઉપદેશ નહિ, સ્વાધ્યાય છે.

amdavadpost_editor
પ્રત્યેક કથા રિયાઝ છે. કથા સાંભળીને પ્રવીણ નહીં પ્રામાણિક બનીએ. જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે. સોનગઢની પવિત્ર ભૂમિ પર ગવાઇ રહેલી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વેદાંત, વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

amdavadpost_editor
અસ્તિ,ભાંતી અને પ્રિયં-બ્રહ્મના ત્રણ સ્વરૂપો છે. કેવળ વૈદિક,ભારતીય,હિન્દુધર્મને સનાતન શાશ્વત શબ્દો લાગ્યા છે. “તમને પ્રેમ કરવાનું મારું માધ્યમ રામકથા છે.” “સગા વહાલાઓને કહેજો ‘બહારગામ’ ગયા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન

amdavadpost_editor
*દિ-૧* *તા-૮ માર્ચ* *અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન* *”સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે,પાછા આવો,જગાડવા આવ્યો છું”* *”જેને કોઈ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

amdavadpost_editor
નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રવિવારે નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતીના વિશ્વ શાંતિ...