Category : જીવનશૈલી
ડિવાઇન સોલિટેરે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને ધ સોલિટેર ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા કેમ્પેઇનનો ચહેરો બનાવ્યો
મુંબઈ: 12મી ઑગસ્ટ, 2024: ડિવાઈન સોલિટેઈર્સ, એક અગ્રણી ડાયમંડ સોલિટેર જ્વેલરી બ્રાન્ડ કે જેણે એક અઠવાડિયા પહેલાં બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂર સાથે મળીને ધ સોલિટેર...
H&M એ કમ્ટેટરરી ઇન્ડિયન સ્ટાઇલ અને ક્રાફ્ટને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચાડવા અનામિકા ખન્નાની સાથે કોલોબ્રેટ કર્યું
અનામિકા ખન્નાની સાથે એચ એન્ડ એમનો નવો સહયોગ ભારતીય ડિઝાઇનરોની વિશિષ્ટ ઉદારતા તેમજ ગ્લેમર અને ક્રાફ્ટમેનશિપને કમ્ટેટરરી ટેલરિંગ અને શાનદાર લાઉન્જવેર સાથેની પ્રતિભાનું સેલિબ્રેશન છે....
મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં ચિંતન વક્તવ્યો
તુલસીદાસજીની રચના એ કોઈ કવિતા નથી, સનાતન ચિંતન બોધ છે. – શ્રી મિથલેશ નંદિનીશરણજી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન વકતાઓનાં...
જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે
અમદાવાદ, ભારત, ઑગસ્ટ 9, 2024: જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ, ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે, શનીલ પારેખ દ્વારા આયોજિત એક આકર્ષક ટોક શો દરમિયાન અમદાવાદમાં...
શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન
પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું...
લૉમૅને ગુજરાતમાં પહોંચ વિસ્તારતાં દાહોદમાં 1લો સ્ટોર શરૂ કર્યો
આ સાથે બ્રાન્ડ નાણાકીય વર્ષાંત સુધી 50થી વધુ ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીને પ્રદેશમાં હાજરી વધુ મજબૂત કરવાની યોજના ગુજરાત, દાહોદ 05 ઓગસ્ટ 2024: કેવલ કિરણ...

