‘પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ કાર્યક્રમ હેઠળ, રેકિટે ભાવનગરમાં પ્રથમ વખત વાહકજન્ય રોગો અંગે જાગૃતિ લાવવા માટે અભૂતપૂર્વ આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું
વિશ્વ મેલેરિયા દિવસ 2025 ખાતે મેલેરિયા સામેની લડાઈમાં સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા માટે ‘મેલેરિયા એન્ડ વિથ અસ- રિઇન્વેસ્ટ. રઈમેજીન. રિઇગ્નાઈટ’ નો વિચાર ફરીથી મજબૂત કર્યું...