Category : ધાર્મિક
વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.
મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી. રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે. સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે...
રણવીર સિંહ અને આદિત્ય ધર તેમની ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યા.
અમદાવાદ 25મી નવેમ્બર 2024: પાવરહાઉસ રણવીર સિંહ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે તેમની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની...