Amdavad Post
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Related posts

અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું બીજું ગીત ‘ખુદાયા’ રિલીઝ થયું.

amdavadpost_editor

મારુતિ સુઝુકીએ એક કૅલેન્ડર વર્ષમાં 2 મિલિયન યુનિટના ઉત્પાદનની ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી

amdavadpost_editor

ડાયાબિટીઝ તણાવનું વ્યવસ્થાપન અને વધુ સારી રીતે બર્નઆઉટ કેવી રીતે કરવું?

amdavadpost_editor

Leave a Comment