Amdavad Post
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

Related posts

કીવે ઇન્ડિયાએ એક્સક્લુઝિવ લોન્ચ ઓફર સાથે કે300 એસએફનું અનાવરણ કર્યું

amdavadpost_editor

અભય પ્રભાવના મ્યુઝિયમનો પુણેમાં શુભારંભઃ જૈન પરંપરાના માધ્યમથી ભારતીય મૂલ્યોને શ્રદ્ધાંજલિ

amdavadpost_editor

સ્ટેપ ટ્રેડ શેર સર્વિસિસ દ્વારા PMS વર્ટિકલ લોન્ચ, સ્ટ્રેટજીસ જાહેર કરી

amdavadpost_editor

Leave a Comment