Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

amdavadpost_editor

તમારી દૈનિક રાઇડથી લઈને મનપસંદ સફર સુધી – રેપિડો બન્યું મોબિલિટી સ્પેસમાં ભારતનું સૌથી સસ્તું વન-સ્ટોપ ટ્રાવેલ ઍપ

amdavadpost_editor

સેમસંગ દ્વારા એઆઈ એપ્લાયન્સીસનો આગામી તબક્કો રજૂ કરાયોઃ સીઈએસ ખાતે ટીવીમાં નવો આયામ સ્થાપિત કરશેઃ જેબી પાર્ક

amdavadpost_editor

Leave a Comment