Amdavad Post
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ સૌને દેવ એકાદશીની શુભકામનાઓ પાઠવી

અમદાવાદ ૧૨ નવેમ્બર ૨૦૨૪: મંગળવારે ઋષિકેશમાં ચાલી રહેલી માનસ બ્રહ્મ વિચાર રામકથા દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ રામકથાના શ્રોતાઓને દેવ એકાદશી  અને તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં, મોરારી બાપુએ કહ્યું કે આજે આ શુભ અવસર છે અને આ પવિત્ર દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ”

Related posts

શાઓમી ઇન્ડિયા સાઇન લેંગ્વેજ સપોર્ટ સાથે તેના ગ્રાહક સુલભતા વિકલ્પોને વિસ્તૃત કરે છે

amdavadpost_editor

આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી

amdavadpost_editor

મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

amdavadpost_editor

Leave a Comment