Amdavad Post
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ૭૮માં સ્વાતંત્ર પર્વનું સેલિબ્રેશન કરાયું

૭૮માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી આશા વઘાસીયાએ કહ્યું કે,” દેશભક્તિની ભાવના સૌમાં જાગૃત થાય એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત ૧૫૦૦થી વધુ ગર્લ્સ ઉપસ્થિત રહી હતી. આ ગર્લ્સ દ્વારા વિવિધ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અમદાવાદના સૌ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

સેડાન સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તદ્દન નવી ડિઝાયર તૈયાર; હવે પ્રી-બુકિંગ ખુલી ગયું છે

amdavadpost_editor

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

amdavadpost_editor

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

amdavadpost_editor

Leave a Comment