Amdavad Post
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ  ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે.

આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય તેમજ આખા ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી સમિતિના સભ્યો અને પદાધિકારીઓ ભાગ લેશે. અને સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશની કોર કમિટીની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે.

===============

Related posts

એસયુડી લાઈફ દ્વારા વિકસિત ભારત અને ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ્સ રજૂ કરાયાં, જે ભારતની વૃદ્ધિમાં યોગદાન આપશે અને પોલિસીધારકો માટે સંપત્તિ નિર્માણ કરશે

amdavadpost_editor

અમદાવાદ Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર બિઝનેસ માટે બે આંકડામાં વૃદ્ધિનું સાક્ષી બન્યું

amdavadpost_editor

દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે

amdavadpost_editor

Leave a Comment