Amdavad Post
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ  ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે.

આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય તેમજ આખા ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી સમિતિના સભ્યો અને પદાધિકારીઓ ભાગ લેશે. અને સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશની કોર કમિટીની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે.

===============

Related posts

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સરના વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

amdavadpost_editor

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

amdavadpost_editor

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment