પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાત, અમદાવાદ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન નવરાત્રિના...

