Amdavad Post

Category : ધાર્મિક

અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

amdavadpost_editor
“મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે” શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

amdavadpost_editor
સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય ડોંગરેજી મહારાજના ત્યાગ ના તુલે કોઈ ના આવી શકે -પૂજ્ય મોરારીબાપુ

amdavadpost_editor
પૂજ્ય મોરારીબાપુ એ બ્રહ્મલિનડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ એ ભાવાંજલિઅર્પિત કરી અમદાવાદ ૨૧ નવેમ્બર ૨૦૨૪: પૂજ્ય બ્રહ્મલીનશુકદેવજી અવતાર એવા ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ અવસરેમહુવા ના સેવા...
ગુજરાતધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રામ ચરણ અયપ્પાની માળા પહેરીને કુડ્ડાપહ દરગાહ પહોંચ્યા, A.R. રહેમાનને આપેલું વચન

amdavadpost_editor
તેમના ઊંડા આદર અને પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે, વૈશ્વિક સુપરસ્ટાર રામ ચરણે અમીન પીર દરગાહ, કુડ્ડાપાહ ખાતે 80માં રાષ્ટ્રીય મુશાયરા ગઝલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું

amdavadpost_editor
સાણંદ તાલુકામાં ૧૭ નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ 17 નવેમ્બર 2024: અમદાવાદ જિલ્લાના...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી યોજાઈ

amdavadpost_editor
ભજન ભ્રમ, ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપે :પુ.મોરારિબાપુ અમદાવાદ 17 નવેમ્બર 2024: તલગાજરડા – પુ. મોરારીબાપુના પિતાશ્રી પુજ્ય પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઝાંસી હોસ્પિટલમાં માર્યા ગયેલા બાળકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિજનોને સહાય

amdavadpost_editor
અમદાવાદ 16 નવેમ્બર 2024: પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે અત્યંત કરુણ બનાવ બનવા પામ્યો છે જેમાં એક હોસ્પિટલની અંદર 10 નવજાત શિશુઓ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી

amdavadpost_editor
અમદાવાદ 15 નવેમ્બર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે

amdavadpost_editor
અમદાવાદ 15 નવેમ્બર 2024: પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએતલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે.

amdavadpost_editor
સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ. એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે. વેદાંતમાંજ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા...