સિદ્ધાર્થ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન વિતરણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, ગુજરાત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૬ | સમાજસેવા અને માનવતાના મૂલ્યોને સમર્પિત સિદ્ધાર્થ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લાના બદરખા ગામ ખાતે પૂરગ્રસ્ત તેમજ જરૂરિયાતમંદ પરિવારો...

